આપણું સમાજ (samaj) હંમેશા હિંસક રહ્યું છે. પરંતુ, હવે એ માનસિક ત્રાસ-ક્રુરતામાં પણ માહિર થઈ રહ્યું છે. આવી હિંસક માનસકિતાના કારણો શું છે?
શું દિવસે દિવસે આપણો સમાજ (Samaj – society) વધુ હિંસક (violent) બની રહ્યો છે? કેમ?
read more
આપણું સમાજ (samaj) હંમેશા હિંસક રહ્યું છે. પરંતુ, હવે એ માનસિક ત્રાસ-ક્રુરતામાં પણ માહિર થઈ રહ્યું છે. આવી હિંસક માનસકિતાના કારણો શું છે?
માણસના વિકાસને પૈસાથી માપવો જોઈએ નહીં. જો તમારા માતાપિતા પૈસા કમાવા ઉપર જોર આપે, તમારા આર્થિક અને શૈક્ષણિક વિકાસને લોકોની સિદ્ધિઓ સાથે સરખાવી તમારા ઉપર અપેક્ષા અને સરખમણીનો બોજો નાખે તો પ્રેમ અને ધીરજપૂર્વક, તમારી અસહમતી દર્શાવો. બાળકો અને માતાપિતા એકબીજાને પ્રેરીત કરી શકે છે. બાળકો પ્રેરિત કરે એટલે હંમેશા એવું હોઈ ના શકે કે બાળકો ઉદ્ધત વર્તન કરે છે.
The page you requested could not be found. Try refining your search, or use the navigation above to locate the post.